અર્થાંતરન્યાસ અલંકાર | Arthantarnyas Alnkar

અર્થાંતરન્યાસ અલંકાર
અર્થાંતરન્યાસ અલંકાર

→ જ્યારે કોઈ સામાન્ય હકીકત નું વિશેષ હકીકત દ્વારા સમર્થન કરવામાં આવે છે ત્યારે અથવા વિશેષ હકીકતનું સામાન્ય હકીકતમાં દ્વારા સમર્થન કરવામાં આવે છે ત્યારે તેને ‘અર્થાંતરન્યાસ અલંકાર' કહેવામાં આવે છે.



ઉદાહરણ



  1. કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે,
    ખફા ખંજર સામનામાં રહમ ઊંડી લપાઈ છે.

  2. પ્રભુથી સહું કઈ થાય છે, અમથી થાય ન કાંઈ
    રાઈનો પર્વત કરે, ને પર્વતનો વળી રાઈ.

  3. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ નવ સરે,
    મત્સ્ય ભોગી બગલો, મુક્તાફળ દેખી ચંચુ ના ભરે.

  4. ઉગે કમળ પાકમાં, તદપિ દેવ શીરે ચડે,
    નહિ કુળથી કિંતુ મૂલ્ય મૂલવાય ગુણો વડે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post